google-site-verification=JsXbtFZ7JbiDgi47DgVvyxSFYBKV8ZdF3O56aBlLhYU Sardar Heights Valsad

December 6, 2023

06-11-2023 to 04-12-2023

 

સરદાર હાઇટ્સના સૌ રહેવાસીઓને નમસ્તે!


નવી કમિટિ ચૂંટાઈ આવ્યાને આજે એક મહિનો પુરો થયો.

પારદર્શિતા તરફ પહેલા પગલા તરીકે નવેમ્બર 2023ના હિસાબનો સારાંશ રજૂ કરીએ છીએ.

આટલા ટૂંકા ગાળામાં રૂ. 19 લાખ 54 હજારથી વધુ રકમ સભ્યોએ પોતાના મેન્ટેનન્સ ફાળા તરીકે ભરી દીધી છે.

આપ સૌનો ખૂબ ખૂબ આભાર! આ તમામ નાણાં એસોસિએશનના સભ્યોના છે અને તેમાં પારદર્શિતા  એસોસિએશનના હોદ્દેદારો પારદર્શિતા માટે ઉત્તરદાયી છે. આ સારાંશના માળખામાં દર મહિને સુધારો થતો રહેશે અને નવી વિગતો ઉમેરતા રહેશું. સભ્યોના રચનાત્મક સૂચનો આવકાર્ય છે.


October 30, 2023

October 27, 2023

August 5, 2023

પાણી ની વૈકલ્પિક વ્યવસ્થા

 

આભાર, સરદાર હાઈટ્સ સંકુલ ની પાણી ની વૈકલ્પિક વ્યવસ્થા ની વર્ષ જૂની માંગ ધ્યાને લઈ મુખ્યમંત્રી કાર્યાલય ના દાખલ બાદ જીલ્લા સ્વાગત કાર્યક્રમ માં લેવાયેલ નિર્ણય મુજબ કામ ચાલુ કરવા બદલ અમો સરદાર હાઈટ્સ, વલસાડ ના રહેવાસીઓ વતી ભાગડાવડા ગામ ના સરપંશ શ્રી ધર્મેશભાઈ પટેલ, ઉપસરપંચ શ્રી બકુલભાઈ રાજગોર, તલાટી શ્રી મનીષભાઈ પટેલ, કલેકટર સાહેબ શ્રી, ડીડીઓ સાહેબ શ્રી, ટીડીઓ સાહેબ શ્રી, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના આભારી છીએ.


આનાથી સરદાર હાઈટ્સ ના રહેવાસીઓ ઉપર પડતો ટેન્કર ના પાણી નો બોજ દુર થશે અને ટેન્કર ના પાણી ને લઈને થતા કથિત ભ્રષ્ટાચાર નાબુદ થશે.








July 19, 2023

બોગસ આયુર્વેદિક ડોક્ટર ઝડપાયો.

 


 





July 6, 2023

નાણાકીય વર્ષ ૨૨-૨૩

 

પ્રિય રહેવાસીઓ

થોડા અક્ડાઓ નાણાકીય વર્ષ ૨૨-૨૩ ના આપ સમક્ષ મૂકવા માંગુ છું. આ આંકડાઓ માં ૨ થી ૩ % નો ફરક હોઈ સકે. કારણ કે ખજાનચી અને પ્રમુખ પાસે એસોસિયેશન ના એકાઉન્ટ અને CA છે

આ ફરજ  ખજાનચી અને પ્રમુખ ની હોવી જોઈએ જે એવો નિષ્ફળ નિવડ્યા છે.

ગયા વર્ષ ના જુલાઈ અને આ વર્ષ ના જુલાઈ મહિના નો જાળવણી ખર્ચ નો આકડો જોતા ચોક્કસ પણે કહી સકાય કે હોદ્દેદારો તરીકે પ્રમુખ, ખજાનચી અને ઉપપ્રમુખ ને સંકુલ વાસીઓ એ નકારી કાઢ્યા છે.

હવે સ્વેચિક પણે હોદેદારો એ પદ છોડી દેવું જોઈએ.

બધી નૈતિકતા નેવેમૂકી દીધી છે. 

થોડા સમય પહેલા આપણા ખજાનચી શ્રી જાળવણી ખર્ચ ભરવા માટે ની અપીલ કરતો વીડિયો મૂક્યો હતો અને ફરજ ની વાતો કરતા હતા. પણ જ્યારે હક અને અધિકાર ની વાતો સંકુલ વાસીઓ ની આવે ત્યારે કેમ ચૂપ બેસી જાય છે.

શું જાળવણી ખર્ચ ભરી ફરજ ફકત સંકુલ વાસીઓ એ જ નિભાવા ની આવે?

 પ્રમુખ અને ખજાનચી ની ફરજો ક્યાં ગઈ ? 

જે જાળવણી ખર્ચ ભર્યા છે એવો ને મારો આ સવાલ છે.

પ્રમુખ અને ખજાનચી શ્રી જવાબ તો નથી આપી રહ્યા જો આપના પાસે જવાબ હોય તો ચોક્કસથી આપશો.

જે પારદર્શિતા ના મુદ્દા પર સંકુલ વાસીઓ એ પ્રેમ આપ્યો હતો. એ એસોસિયેશન ના હોદ્દેદારો એ ચોક્કસ પણે વિશ્વાસઘાત કર્યો એમ કહિસકાય.

ફકત સત્તા મેળવી એ જ એમનો મુખ્ય ધ્યેય હતો એવું લાગે છે.

૨૦% કરતા પણ ઓછા લોકો ને જાળવણી ખર્ચ નો આકડો બહાર આવતા એ તો ચોક્કસ પણે ખ્યાલ આવી ગયો કે  હાલ ના પ્રમુખ અને ખજાનચી ની ખોટી નીતિ  અને પારદર્શિતા ના અભાવ ના કારણે ૮૦% લોકો એ જાળવણી ખર્ચ નથી ભર્યા..


આભાર

સાગર પાટીલ

સેક્રેટરી 

સરદાર હાઈટ્સ એસોસિયેશન

06-11-2023 to 04-12-2023

  સરદાર હાઇટ્સના સૌ રહેવાસીઓને નમસ્તે! નવી કમિટિ ચૂંટાઈ આવ્યાને આજે એક મહિનો પુરો થયો. પારદર્શિતા તરફ પહેલા પગલા તરીકે નવેમ્બર 2023ના હિસાબન...