ગેરકાયદે બાંધકામ એ ગેરકાયદે જ ગણાય છે. કોઈપણ બાંધકામ પરમીશન લઈને જ કરવું જોઈએ અને તેપણ જો લેખિત માં મનાઈ હોય તો ના કરવું જોઈએ.
એસોશિએશન નું મૂળભૂત કામ સેવાઓ પ્રદાન કરવાનું છે. બધાજ ખોટા ઈરાદાઓ સમજે છે અને એનાથી કોઈ ડરતું નથી. કાયદો અને વ્યવસ્થા હમેશ સાચાનો જ પક્ષ લે છે.
અમે કોઈ મંદિર નો વિરોધ નથી કરતા પરંતુ ગેરકાયદે અને વિના પરમિશન બાંધકામ નો જરૂર વિરોધ કરીએ છીએ.
સંકુલ ના વિષય માં મીડિયા અને બીજા બહારના લોકોનો ઉપયોગ એક બીજી મોટી ભૂલ સૂચવે છે.